Advertisement
Author: નોબત સમાચાર

બેટ-દ્વારકામાં અક્ષત કળશનું સ્વાગત

ખંભાળીયા તા. ૩૦ઃ બેટ-દ્વારકામાં અયોધ્યાથી આવેલા અક્ષત કળશનું આગમન થતાં તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બેટની જેટીથી કળશયાત્રા નીકળી હતી. જેમાં વેપારીઓ ધંધા બંધ રાખી જોડાયા હતાં. દરેક મંદિરોના પૂજારી, સાધુ સંત પણ હાજર રહ્યા હતાં.

દ્વારકામાં સ્વામિનારાયણ આશ્રમથી તા. ૨૧-૧૨ના બપોરે ૩ વાગ્યે અક્ષત કળશ યાત્રા શરૂ થશે. સંત ગોવિંદ સ્વામીના હસ્તે કાર્યકરોને અક્ષત આપવામાં આવશે. તા. ૦૧-૦૧-૨૪થી તા. ૧૫-૦૧-૨૪ સુધી રામમંદિરનો ફોટો તથા અક્ષત પહોંચાડવામાં આવશે. દરેક ગામમાં મેરા ર્ગાંવ અયોધ્યા કાર્યક્રમ યોજાશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh