Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રેલવે ફાટક બનાવવામાં અવરોધરૂપ હોવાથી
જામનગર તા. ૩૦ઃ જામનગર નજીકના હાપા માર્ગે રેલવે ફાટક પાસેના ધાર્મિક સ્થળને ગઈકાલે તોડી પાડવામાં આવ્યું હતું. ફાટક બનાવવામાં નડતર રૂપ હોવાથી આ બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું.
હાપા રેલવે વિસ્તારમાં રેલવે ફાટક બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેમાં જખ્મીપીરની દરગાહનું બાંધકામ તડતરરૂપ હોવાથી આ બાંધકામ દૂર કરવા રેલવે તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પછી ગઈકાલે આ ધાર્મિક સ્થળનું બાંધકામ દૂર ખસેડી જગ્યા ખુલ્લી કરાવાઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial