Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા.ર૪ : જામનગરના હાપા રેલવે સ્ટેશન પર મંગળવારે રાત્રે આવેલી એક ટ્રેન હેઠળ મોટી બાણુંગાર ગામના યુવાને કોઈ કારણથી ઝંપલાવી લઈ આત્મ હત્યા કરી લીધી છે.
જામનગરના હા૫ા રેલવે સ્ટેશન પર મંગળવારે રાત્રે આવેલી એક ટ્રેન હેઠળ અચાનક જ એક યુવાને દોટ મૂકીને જાત ઝંપલાવી હતી. આ યુવાનનું ટ્રેનના તોતિંગ પૈંડા હેઠળ ચગદાઈ જવાથી મૃત્યુ નિપજ્યું હતું. બનાવની જાણ થતાં રેલવે પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી મૃતકની ઓળખ મેળવવા શરૂ કરેલી તપાસમાં મૃતક જામનગર તાલુકાના મોટી બાણુંગાર ગામના હોવાનું ખૂલ્યું છે. તેમના પરિવારને જાણ કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial