Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્વ. દિલીપભાઈ મોદીની સ્મૃતિમાં પરિવાર દ્વારા
ભાટિયા તા. ર૪: ભાટિયામાં દ્વારકાધીશ સોસાયટીમાં આવેલ શ્રી રામેશ્વર મહાદેવના મંદિરમાં ભાટિયા ગામના રઘુવંશી સમાજના સેવાભાવી આગેવાન સ્વ. દિલીપભાઈ મગનલાલ મોદીની સ્મૃતિમાં એક મોટો સત્સંગ હોલ તેમજ સ્વ. મગનલાલ પોપટલાલ મોદીના સ્મરણાર્થે બે રૂમો મોદી પરિવારના હર્ષાબેન, વંશ તથા દેવંશ દ્વારા બંધાવી આપેલ છે.
જેનું ઉદ્ઘાટન લોકાર્પણ તા. ર૬-૪-ર૦રપ ના સવારે મોદી પરિવારના વડીલ જેન્તિભાઈ, વિજયભાઈ તથા પરિવારજનો, ભાટિયના રઘુવંશી સમાજના આગેવાનો, વડીલો અને ગામના અગ્રણીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવશે.
સત્સંગ હોલ તથા રૂમો ભાટિયા ગામના દરેક સમાજને ઉપયોગમાં આવે તેવું કાર્ય મોદી પરિવાર દ્વારા કરાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial