Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલીસને જાણ કરવામાં આવીઃ
જામનગર તા. ૯: જામનગરના હવાઈચોક વિસ્તારથી ભંગાર બજાર તરફના રોડ પર એપાર્ટમેન્ટમાં રહેતા ધો.૧૨માં અભ્યાસ કરતા એક યુવાન પોતાના ઘરેથી ક્યાંક ચાલ્યા ગયા છે.
જામનગરના હવાઈ ચોકથી ભંગાર બજાર તરફ જવાના રોડ પર આવેલી સોનીફળીમાં શિવધારા એપાર્ટમેન્ટમાં રહેતા સુજલભાઈ વિશાલભાઈ ગોપીયાણી (ઉ.વ.૧૯) નામના યુવાન પોતાના ઘરેથી ક્યાંક ચાલ્યા ગયા છે.
ધો.૧રમાં અભ્યાસ કરતા આ યુવાનની તેના પરિવારે સંભવિત તમામ સ્થળે શોધખોળ કર્યા પછી પણ પત્તો નહી લાગતા આખરે બીનાબેન રવિભાઈ પંપાણીયાએ પોલીસને જાણ કરી છે. પોલીસે આ યુવાનનો ફોટો તેમજ વર્ણન મેળવી તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial