Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૯: જામનગરના વોર્ડ નં. ૯ માં ખાસ કરીને ભાટની આંબલી, તળાવ ફળી, ગોવાળની મસ્જિદ વિગેરે વિસ્તારોમાં સવારના બે-ત્રણ કલાક સુધી ગટરોના ગંદા પાણી છલકાઈને રસ્તા પર ફરી વળે છે. જેના કારણે અહીં પગપાળા ચાલીને નીકળતા દર્શનાર્થીઓ, વૃદ્ધો વિગેરેને ગંદા પાણીમાં ચાલીને જવું પડે છે. આ ગટરો છલકાવા અંગે મનપાના જવાબદાર કર્મચારીને ફોન કરવામાં આવે તો ઉપરછલ્લું કામ કરી ચાલ્યા જાય છે. ગંદા પાણીના કારણે મચ્છરો, જીવાતોનો ઉપદ્રવ વધી ગયો છે અને ગંભીર રોગચાળો ફેલાય તેવી દહેશત છે. આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા સુનિલ ઝાલાએ રજૂઆત કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial