Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બંને સમાજના અગ્રણી, નગરસેવકો ઉપસ્થિતઃ
જામનગરમાં આગામી મહોર્રમના તહેવાર નિમિત્તે કાયદો તથા વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે તે માટે ગઈકાલે સિટી ડીવાયએસપી જે.એન. ઝાલાના વડપણ હેઠળ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. તાજીયાના પરવાનેદારો, રાજકીય આગેવાનો તથા હિન્દુ-મુસ્લિમ સમાજના અગ્રણીઓ, નગરસેવકો, વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ વેળાએ તહેવારોમાં ધર્મ વિશે અપમાનજનક પોસ્ટ કરનાર શખ્સો સામે કડક કાર્યવાહીનો પોલીસ દ્વારા નિર્દેશ આપવામાં આવ્યો હતો. આ વેળાએ ઈન્ચાર્જ પીઆઈ એન.એમ. ગઢવી, ટ્રાફિક શાખાના પીઆઈ ચૌધરી સહિતના અધિકારીઓ અને પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial