Advertisement
Author: નોબત સમાચાર

સંત નિરંકારી મિશન દ્વારા રાજ્યના નવ શહેરોમાં રક્તદાન કેમ્પ યોજાશે

માનવ એક્તા દિવસની ઉજવણી અંતર્ગત

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૧: સંત નિરંકારી મિશન દ્વારા આગામી તા. ર૪-૪-ર૦રપ ના દિને માનવ એક્તા દિવસ ઉજવવામાં આવશે. જેમાં ગુજરાતના નવ શહેરો સહિત વિશ્વભરમાં પ૦૦ સ્થળોએ રક્તદાન કેમ્પ યોજાશે.

તા. ર૪/૪ ના ગુજરાતમાં અમદાવાદ, સુરત, દમણ, ભાવનગર, વડોદરા, ગોધરા, ગાંધીનગર, મહેસાણા તેમજ જામનગરમાં રક્તદાન કેમ્પ યોજાશે. જામનગરમાં પટેલ કોલોની સ્થિત સંત નિરંકારી સત્સંગ ભવનમાં સવારે ૮-૩૦ વાગ્યાથી રક્તદાન કેમ્પ યોજાશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh