Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા તા. ૨૧: આગામી ૨૦૨૭માં વિધાનસભાની ચૂંટણીના સંદર્ભમાં આમ આદમી પાર્ટી દ્વારા દ્વારકા જિલ્લાની બન્ને વિધાનસભાની બેઠકો માટે ઈન્ચાર્જ તથા સહઈન્ચાર્જની નિયુકિત કરવામાં આવી છે.
ખંભાળિયા બેઠક માટે ઈન્ચાર્જ ઈશુદાન ગઢવી છે જયારે સહ ઈન્ચાર્જ તરીકે તેર વ્યકિતની નિમણૂક થઈ છે જેમાં આલાભાઈ અજાભાઈ જામ, વિનોદભાઈ મકવાણા, વનીતભાઈ પટેલ, હુસેનભાઈ ભોકલ, લખનભાઈ દુલાભાઈ રબારીની નિયુકિત થઈ છે. જયારે દ્વારકા વિધાનસભામાં ઈન્ચાર્જ તરીકે શૈલેષગર ગંગાગર ગોસ્વામીની નિયુકિત થઈ છે. જયારે સહ ઈન્ચાર્જ તરીકે રૂઘાભાઈ આંબલીયા, મેઘાભાઈ હાથલ, રાજેશ પોપટભાઈ સોનગરા, દક્ષાબા જાડેજા, પરબતભાઈ રામભાઈ ચાવડાની નિમણૂક થઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial