Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર નજીક દડિયા-મોખાણા માર્ગ પર નાગમતિ નદી પરનો પુલ ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે. જેથી જાનમાલની હાનિથવાનો ભય રહે છે. આ પુલને રીપેર કરવા નવો બનાવવા માટે દડિયા ગામના સરપંચ રાજેશભાઈ લખિયારે રજૂઆત કરતા જિલ્લા પંચાયત રજૂઆત કરતા જિલ્લા પંચાયત પ્રમુખ મેયબેન ગરસરે જિલ્લા વિકાસ અધિકારીને પત્ી યોગ્ય તપાસ કરાવી કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવા સૂચના આપી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial