Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામજોધપુર તા. ર૧: જામજોધપુર તાલુકાના બાલવા, જામવાળી, વસંતપુર વગેરે ગામોને સરકારની સૌની યોજનાનો લાભ મળતો નથી. જે અંગે સંસદ સભ્ય, પૂર્વ મંત્રી તથા સંલગ્ન વિભાગને અનેક રજુઆતો કરવામાં આવી હોવા છતાં ઉકેલ આવ્યો નથી. લોકસભાની ચૂંટણી સમયે ગામલોકોને પ્રશ્નનો ઉકેલ આવી જશે તેવી ખાત્રી આપવામાં આવી હતી. પણ હજી આજ સુધી ખાત્રીનો અમલ થયો નથી. ખેડૂતો પાણી માટે વલખાં મારે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial