Advertisement
Author: નોબત સમાચાર

જામજોધપુર તાલુકાના ગામો સૌની યોજના ના લાભોથી વંચીત

                                                                                                                                                                                                      

જામજોધપુર તા. ર૧: જામજોધપુર તાલુકાના બાલવા, જામવાળી, વસંતપુર વગેરે ગામોને સરકારની સૌની યોજનાનો લાભ મળતો નથી. જે અંગે સંસદ સભ્ય, પૂર્વ મંત્રી તથા સંલગ્ન વિભાગને અનેક રજુઆતો કરવામાં આવી હોવા છતાં ઉકેલ આવ્યો નથી. લોકસભાની ચૂંટણી સમયે ગામલોકોને પ્રશ્નનો ઉકેલ આવી જશે તેવી ખાત્રી આપવામાં આવી હતી. પણ હજી આજ સુધી ખાત્રીનો અમલ થયો નથી. ખેડૂતો પાણી માટે વલખાં મારે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh