Advertisement
Author: નોબત સમાચાર

કાલાવડ તાલુકા પંચાયતમાં કર્મચારીઓ માટે નાગરિક સંરક્ષણ તાલીમનું આયોજન

પદાધિકારીઓની ઉપસ્થિતિમાં સમજણ અપાઈઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૦: જામનગર જિલ્લા કલેકટર કેતન ઠક્કરના સૂચન અનુસાર કાલાવડ તાલુકા પંચાયતમાં નાગરિક   સંરક્ષણ અંગે એક દિવસીય પ્રાથમિક તાલીમ યોજવામાં આવી હતી. આ તાલીમમાં તાલુકા પં ચાયતના કર્મચારીઓ, તલાટીઓ તથા સરપંચઓએ ભાગ લીધો હતો. જેમાં તાલીમાર્થીઓને યુદ્ધ જેવી પરિસ્થિતિ દરમિયાન કઈ રીતે સજ્જ રહેવુ તથા તંત્ર અને લોકોને કઈ રીતે મદદરૂપ થઇ શકાય તે અંગે સમજુતી આપવામાં આવી હતી. આ સાથે ફાયર વિભાગ અને ૧૦૮ દ્વારા પણ જરૂરી તાલીમ આપવામાં આવી હતી.  આ તાલીમમાં નાયબ નિયંત્રક વી.કે. ઉપાધ્યાય, પી.આઈ. એમ.બી.ખીલેરી, તાલુકા વિકાસ   અધિકારી ભોજાણી તથા વોર્ડન કિશોર ત્રિવેદી ઉપસ્થિત રહૃાા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh