Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાના શારદાપીઠાધીશ્વર જગતગુરૂ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી દ્વારા જબલપુરમા અગ્નિવીરોને સંબોધન

ગીતા જ્ઞાનેશ્વર મંદિરના જીર્ણોદ્ધારનું શંકરાચાર્યજીના હસ્તે ભૂમિપૂજન

                                                                                                                                                                                                      

દ્વારકા શારદાપીઠાધીશ્વર જગતગુરૂ શંકરાચાર્ય સ્વામીશ્રી સદાનંદ સરસ્વતીજીએ મધ્યપ્રદેશનાં જબલપુરમાં આર્મી મથકમાં અગ્નિવીરોને સંબોધન કરી દેશની રક્ષા માટે પ્રેરિત કર્યા હતા. અગ્નિવીરોને કર્તવ્ય પરાયણતા તથા વિજયી ભવના આશીર્વાદ પાઠવ્યા હતા. આ આર્મી મથકમાં આવેલા ગીતા જ્ઞાનેશ્વર મંદિરના જીર્ણોદ્ધાર કાર્યનું પણ શંકરાચાર્યજીના પાવન હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યુ હતું. સૈન્ય અધિકારી પી.એસ.શેખાવતના સંયોજનમાં તમામ કાર્યક્રમ સંપન્ન થયો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh