Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટ્રકને નડ્યો હતો અકસ્માતઃ
જામનગર તા.૧૩: જામનગરના એક આસામીને તેમના ટ્રકને થયેલા અકસ્માત અંગે વળતર ન ચૂકવનાર વીમા કંપની સામે ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરાઈ છે.
જામનગરના નગાભાઈ ધાનાભાઈ કોડીયાતર નામના આસામીએ પોતાના ટ્રકનો રિલાયન્સ જનરલ ઈન્સ્યુરન્સ કંપની પાસેથી વીમો લીધા પછી તે ટ્રક ગોથું મારી જતાં તેમાં નુકસાન થયું હતું.
આ બાબતનો ક્લેઈમ કરાતા વીમા કંપનીએ તેને રદ્દ કરી નાખતા રૂ.૪ લાખ વળતર પેટે મેળવવા નગાભાઈએ વીમા કંપની સામે ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરી છે. ફરિયાદી તરફથી વકીલ ભાર્ગવ મહેતા રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial