Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયાઃ ગૌમાતાને સમયસર સારવાર ન મળતા વાછરડીને જન્મ આપ્યા પછી મરણ

ઈમરજન્સીમાં પશુ તબીબની સેવા ઉપલબ્ધ જરૂરીઃ

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૧: ખંભાળીયા દ્વારકા જિલ્લાનું વડુ મથક હોવા છતાં ગઈકાલે અહીંના વછરાજનગરમાં રહેતા એક ગઢવી પશુપાલકની ગાયને પ્રસૂતિ પછી પેટ બહાર નીકળી ગયું હોય, વાછરડીને જન્મ આપી આ ગાય પીડા અનુભવતા તેના માલિક દ્વારા ખંભાળીયા શહેરના પશુ તબીબો, એનિમલ સંસ્થાઓને ગાયની સારવાર માટે બોલાવેલ પણ કોઈ ના આવતા અને ગાયને સમયસર સારવાર ન મળતા આ ગાયનું મૃત્યુ નિપજતાં થારીયાભાઈ ગઢવીએ જિલ્લાના વડા મથકમાં ઈમરજન્સીમાં પશુ ડોકટરની સેવા ઉપલબ્ધ થાય તે માટે માંગણી કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh