Advertisement
Author: નોબત સમાચાર

દશનામ ગોસ્વામી સમાજ દ્વારા વિદ્યાર્થીઓને પુસ્તકોનું વિતરણ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૦: જામનગરના દશનામ ગોસ્વામી સમાજ દ્વારા જ્ઞાતિના ધોરણ ૯ થી ૧૨ના વિદ્યાર્થોઓને  તા. ૨૫-૫-૨૫ના સાંજે ૭ થી ૮ વાગ્યા દરમિયાન સમાજ વાડીના કાર્યાલયમાંથી ગત વર્ષના પુસ્તકો જમા કરાવી, ફોર્મ ભરી નવા પુસ્તકોનું વિતરણ કરવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh