Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨૦: પટેલ જ્ઞાતિના લગ્નોત્સુકો માટે જીવનસાથી પસંદગી સમારોહ યોજવામાં આવ્યો છે. જેમાં લગ્નોત્સુકોના બાયોડેટાની વિગત આપવામાં આવશે. રસ ધરાવતા યુવક-યુવતિઓએ તેમના બાયોડેટા અને ફોટો સાથે તા. ૩૧-૫-૨૦૨૫ સુધીમાં સવારે ૯ થી ૧૨ દરમ્યાન સમસ્ત પાટીદાર પટેલ સમાજ (મો.નં. ૯૯૨૪૦૨૩૩૪૪) કોપર આર્કેડ, મવડી પ્લોટ મેઈન રોડ, રાજકોટનો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial