Advertisement
Author: નોબત સમાચાર

પટેલ જ્ઞાતિના લગ્નોત્સુકો માટે જીવનસાથી પસંદગી સમારોહ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૦: પટેલ જ્ઞાતિના લગ્નોત્સુકો માટે જીવનસાથી પસંદગી સમારોહ યોજવામાં આવ્યો છે. જેમાં લગ્નોત્સુકોના બાયોડેટાની વિગત આપવામાં આવશે. રસ ધરાવતા યુવક-યુવતિઓએ તેમના બાયોડેટા અને ફોટો સાથે તા. ૩૧-૫-૨૦૨૫ સુધીમાં સવારે ૯ થી ૧૨ દરમ્યાન સમસ્ત પાટીદાર પટેલ સમાજ (મો.નં. ૯૯૨૪૦૨૩૩૪૪) કોપર આર્કેડ, મવડી પ્લોટ મેઈન રોડ, રાજકોટનો સંપર્ક કરવો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh