Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લાના ખેડૂતો મગના વેંચાણ માટે નોંધણી કરાવી શકશે

સરકાર દ્વારા ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા ૨૦: ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫માં મગ માટે રૂપિયા ૮૬૮૨ પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે. વર્ષ ૨૦૨૪-૨૫માં પ્રાઈઝ સપોર્ટ સ્કીમ હેઠળ ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી આગામી સમયમાં શરૂ કરવામાં આવશે. જે અન્વયે તા. ૨૫-૫-૨૦૨૫ સુધી ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રોમાં વી.સી.ઈ. મારફતે ખેડૂતોની નોંધણી નાફેડના ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર કરવામાં આવશે. જામનગર જિલ્લાના જે ખેડૂતો ટેકાના ભાવે મગનું વેચાણ કરવા માંગતા હોય તેઓએ નોંધણી કરાવવાની રહેશે. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી જામનગરની યાદીમાં જણાવાયુ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh