Advertisement
Author: નોબત સમાચાર

એન્ડોસ્કોપિક સ્પાઈન સર્જન ડો. અમિષ સંઘવી મળી શકશે

જામનગરમાં દર મહિનાના ચોથા શુક્રવારે

                                                                                                                                                                                                      

રાજકોટ તા. રરઃ રાજકોટ શિવ હોસ્પિટલ, મહાપૂજા ધામ ચોક, ૧પ૦ ફિટ રિંગ રોડ, રાજકોટના સિનિયર માઈક્રો એન્ડોકોપિક સ્પાઈન સર્જરી (કી-હોલ ટેકનિક)ના નિષ્ણાંત ડો. અમિષ સંઘવી જામનગરમાં શુક્રવાર તા. રપ-૦૪-ર૦રપના બપોર ૩ થી ૬ તપાસ માટે આવશે.

જેઓ કમર તેમજ ડોકનો દુઃખાવો, મણકાની ગાદીની તકલીફ, ચાલવામાં તકલીફ, હાથ-પગની નસનો દુખાવો, મણકાના ફ્રેકચર તથા પેરાલીસીસ, સાયટીકા, મણકાના ફ્રેકચર અને મણકાના ટી.બી., બાળકોના ખૂંધની તકલીફ માટે જામનગરમાં મળશે. અગાઉ અન્ય સ્થળે કરાવેલી સ્પાઈ સર્જરી અસફળ રહી હોય, તેઓએ સેકન્ડ ઓપિનિયન માટે ચોક્કસ મળવું. સ્થળઃ ઈમેજ પોઈન્ટ ડાઈગ્નોસ્ટીક પહેલા માળે, અમરીશ કોમ્પલેક્ષ, ઈન્દિરા માર્ગ, જામનગરમાં મળશે. નામ લખવા માટે ૦૨૮૮ ૨૬૭૩૩૮૮, વધુ માહિતી માટે ૭૪૮૬૮ ૫૭૭૫૦/૫૧ સંપર્ક કરવો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh