Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની મહાપ્રભુજી બેઠકમાં પ્રાગટ્ય ઉત્સવની ઝાંખીનું આયોજન

આગામી તા. ર૪ એપ્રિલે

                                                                                                                                                                                                      

જામનગર તા. રરઃ જામનગરમાં મહાપ્રભુજીના પ૬માં બેઠકજીમાં તા. ર૪-૪-ર૦રપના પ્રાગટ્ય ઉત્સવની ઝાંખીનો કાર્યક્રમ યોજવામાં આવનાર છે. તારીખ ર૪-૪ના સવારે ૬:૩૦ વાગ્યે મંગલા દર્શન, સવારે ૭:૩૦ વાગ્યે શ્રૃંગાર દર્શન, ૮:૩૦ વાગ્યે બેઠકજી પરિક્રમા તથા સવારે ૧૦ વાગ્યા સુધી ઝારી ભરવાનો સમય રહેશે. સર્વે વૈષ્ણવોને આ ધાર્મિકોત્સવમાં પધારવા અનુરોધ કરવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh