Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. ર૪ એપ્રિલે
જામનગર તા. રરઃ જામનગરમાં મહાપ્રભુજીના પ૬માં બેઠકજીમાં તા. ર૪-૪-ર૦રપના પ્રાગટ્ય ઉત્સવની ઝાંખીનો કાર્યક્રમ યોજવામાં આવનાર છે. તારીખ ર૪-૪ના સવારે ૬:૩૦ વાગ્યે મંગલા દર્શન, સવારે ૭:૩૦ વાગ્યે શ્રૃંગાર દર્શન, ૮:૩૦ વાગ્યે બેઠકજી પરિક્રમા તથા સવારે ૧૦ વાગ્યા સુધી ઝારી ભરવાનો સમય રહેશે. સર્વે વૈષ્ણવોને આ ધાર્મિકોત્સવમાં પધારવા અનુરોધ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial