Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફરજિયાત નેનો યુરીયા-લીકવીડ આપવા બંધ કરવા માંગઃ
ખંભાળિયા તા. ૨૨: ખંભાળિયા શહેર તથા તાલુકામાં ખેડૂતોને ખૂબ જ જરૂરી રાસાયણિક ખાતરની કૃત્રિમ અછત દૂર કરવા તથા નેનો યુરીયા તથા લીકવીડ ડી.એ.પી. ફરજિયાત તેને બંધ કરવા આવેદનપત્ર આપીને રજુઆત કરાઈ હતી. આપ પાર્ટીના બલદેવ ગઢવી સહિતના આગેવાનોએ આવેદનપત્ર મામલતદારને આપીને ચોમાસાના સમયમાં રાસાયણિક ખાતરની કૃત્રિમ અછત તથા કાળાબજાર દૂર કરવા તથા ફરજિયાત અપાતા નેનો યુરીયા તથા લીકવીડ ડી.એ.પી.ને પણ બંધ કરવા માંગ કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial