Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકામાં જગત મંદિરમાં ઠાકોરજીને પુષ્પશ્રૃંગાર મનોરથ

                                                                                                                                                                                                      

ગઈકાલે દ્વારકાધીશ જગત મંદિરમાં ઠાકોરજીને સાંજે ઉત્થાપન સમયે વારાદાર પુજારી દ્વારા જગત મંદિરમાં પુષ્પકલિઓથી નિર્મિત વિશિષ્ટ પુષ્પ શ્રૃંગાર યોજવામાં આવ્યો હતો. ઠાકોરજીના દિવ્ય સ્વરૂપ સાથેના દિવ્ય દર્શનને ઉપસ્થિત હજારો ભાવિકોએ પ્રત્યક્ષ રીતે તેમજ ઓનલાઈનના વિવિધ માધ્યમથી લાખો કૃષ્ણભક્તોએ નિહાળી ધન્યતા અનુભવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh