Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રતાપગઢના પૂર્વ મહારાણી સાહેબા અને
જામનગર તા. ૨૨: જામનગરના પૂર્વ રાજવી જામસાહેબ શત્રુશલ્યસિંહજી જાડેજાના વચેટ બહેન રાજકુમારી મુકુન્દકુમારી (પ્રતાપગઢના પૂર્વ મહારાણી સાહેબા)નું યુ.કે.માં દુઃખદ નિધન થયું છે.
સદ્ગત મુકુન્દકુમારીજીને જામસાહેબ શત્રુશલ્યસિંહજી જાડેજાએ તેઓ ઘણી વિશેષતા ધરાવતા પ્રતિભાશાળી, અત્યંત બહાદુર વ્યકિતત્વ હતા, જે માટે જામસાહેબ હંમેશાં ગૌરવ અનુભવતા હોવાનું જણાવી કુળદેવી માતાજી તેમના પુણ્યાત્માને શાશ્વત શાંતિ અર્પે તેવી પ્રાર્થના સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial