Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૪: જામનગર અને ગુજરાત સહિત શહેરમાં ભારે વરસાદના કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં. આ તકે સુન્નીઓના તાજદાર આલા હઝરત સૈયદ ઈમામે હસન શહીદે કરબલા, હઝરત સૈયદ અલ ઐદ્રસ પીર બગદાદીના ઉર્ષ નિમિત્તે તેમજ આલા હઝરતના ઉર્ષ પ્રસંગે મસ્જીદોમાં દરૂદ પાકનો ખતમ શરીફ પઢીને ન્યાઝ અસરગ્રસ્તોને નિચાણવાળા ગરીબ બાળકોને મતવા મસ્જિદના ઈમામ હાજી અ.કાદર આરબના માર્ગદર્શન હેઠળ ગરીબ બાળકોને ફ્રૂટ, બિસ્કીટ, ચવાણુ, ચેવડો, વેફર, ગાંઠીયાનું વિતરણ કરવામાં આવેલ હતું. આ સેવાકીય કાર્યમાં હિન્દુ-મુસ્લિમ યુવાનો રઝામિશન આગાજ ફાઉન્ડેશન, આશાદીપ વિકલાંગ ટ્રસ્ટના સર્વે કાર્યકર્તાઓએ સેવા આપેલ હતી. તેમ માહીર મસ્કતી અને રાજીવ જૈને જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial