Advertisement
Author: નોબત સમાચાર

રઝામીશન દ્વારા ફ્રૂટ-બિસ્કીટનું વિતરણ

જામનગર તા. ૪: જામનગર અને ગુજરાત સહિત શહેરમાં ભારે વરસાદના કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં. આ તકે સુન્નીઓના તાજદાર આલા હઝરત સૈયદ ઈમામે હસન શહીદે કરબલા, હઝરત સૈયદ અલ ઐદ્રસ પીર બગદાદીના ઉર્ષ નિમિત્તે તેમજ આલા હઝરતના ઉર્ષ પ્રસંગે મસ્જીદોમાં દરૂદ પાકનો ખતમ શરીફ પઢીને ન્યાઝ અસરગ્રસ્તોને નિચાણવાળા ગરીબ બાળકોને મતવા મસ્જિદના ઈમામ હાજી અ.કાદર આરબના માર્ગદર્શન હેઠળ ગરીબ બાળકોને ફ્રૂટ, બિસ્કીટ, ચવાણુ, ચેવડો, વેફર, ગાંઠીયાનું વિતરણ કરવામાં આવેલ હતું. આ સેવાકીય કાર્યમાં હિન્દુ-મુસ્લિમ યુવાનો રઝામિશન આગાજ ફાઉન્ડેશન, આશાદીપ વિકલાંગ ટ્રસ્ટના સર્વે કાર્યકર્તાઓએ સેવા આપેલ હતી. તેમ માહીર મસ્કતી અને રાજીવ જૈને જણાવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh