Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભૂતકાળમાં જામનગરમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવી હતીઃ
જામનગર તા. ૪: ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ચેરમેન પદે જામનગરમાં અગાઉ મ્યુનિ. કમિશનર પદે ફરજ બજાવી ચૂકેલા આર.બી. બારડની નિમણૂક કરવામાં આવી છે.
રાજ્યમાં પર્યાવરણ સંબંધિત કામગીરી કરતા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કામગીરી વિવાદોમાં રહી છે, ત્યારે જી.૫ી.સી.બી.ના ચેરમેન પદે ત્રણ વર્ષ માટે આર.બી. બારડની નિમણૂક કરવામાં આવી છે.
આર.બી. બારડ અગાઉ જામનગર મહાનગરપાલિકામાં કમિશનર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. આ ઉપરાંત સરકારના અનેક મહત્ત્વના વિભાગોમાં ફરજ બજાવી ચૂક્યા છે અને સરકારની ગુડ બુકમાં સ્થાન ધરાવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial