Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરની શ્રી વડનગરા નાગર જ્ઞાતિ દ્વારા
વડનગરા નાગર જ્ઞાતિ - જામનગર દ્વારા નગરના પનોતા પુત્ર અને સુપ્રસિદ્ધ ક્રિકેટર વિનુભાઈ માંકડની પૂણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જેમાં ક્રિકેટ બંગલા પાસે આવેલ સ્વ. વિનુભાઈ માંકડની પ્રતિમાને પુષ્પની માળા પહેરાવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ તકે વડનગરા નાગર જ્ઞાતિજનો તથા ક્રિકેટ બંગલાના તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial