Advertisement
Author: નોબત સમાચાર

હાપાના જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પ યોજાયોઃ સાંઈઠ દર્દીઓ લાભાર્થી બન્યા

હાપા સ્થિત જલારામ મંદિરના પ્રભુદાસ ખીમજી કોટેચા અન્નક્ષેત્ર હોલમાં નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રણછોડદાસ બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ હોસ્પિટ-રાજકોટના સહયોગથી આ કેમ્પમાં ડો. ધર્મેન્દ્રભાઈ અને તેમની ટીમે સેવા આપી હતી. ૬૦ દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો. જેમાંથી ઓપરેશનની જરૂરિયાત જણાતા ૧પ દર્દીઓને રાજકોટ મોકલવામાં આવ્યા હતાં. આ કેમ્પને સફળ બનાવવા માટે ભાવેશભાઈ દત્તાણી, રાજુભાઈ હિંડોચા, નવનીતભાઈ સોમૈયા, કમલેશભાઈ વસાણી, મનોજભાઈ સુરાણી, અલ્પાબેન વસોયા તથા ઝલકબેન દત્તાણીએ જહેમત ઉઠાવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh