Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. રર જાન્યુઆરી
જામનગર તા. ૧૯ઃ જામનગરમાં ત્રણ દરવાજા, જુની કસ્ટમ ઓફિસ પાસે, ગ્રેઈન માર્કેટમાં આવેલ કષ્ટભંજન હનુમાન મંદિરે કષ્ટ ભંજન યુવક મિત્ર મંડળ દ્વારા અયોધ્યામાં રામમંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે તા. રર જાન્યુઆરી સવારે હવનનું આયોજન કરવામાં આવ્યું છે. બીડું સવારે ૧૧.૧પ વાગ્યે હોમાશે. ત્યારપછી ૧૧-૩૦ વાગ્યે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial