Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાજપ દ્વારા જામનગરની લોકસભા બેઠક માટે પણ પ્રભારી-સંયોજક નિમાયાઃ
જામનગર તા. ૧૯ઃ આગામી લોકસભાની ચૂંટણી માટે ભાજપ દ્વારા તૈયારીઓ શરૃ કરી દેવામાં આવી છે. બે જિલ્લાના પ્રભારી સંયોજકની નિમણૂકો કરી દેવામાં આવી છે.
ગુજ. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલની સૂચના અને માર્ગદર્શન મુજબ ર૪ લોકસભા સીટના પ્રભારી તથા સંયોજકની નિમણૂકો કરવામાં આવી છે.
જામનગર લોકસભાની બેઠક માટે પ્રભારી તરીકે વેલજીભાઈ મસાણી (રાષ્ટ્રીય ઉપપ્રમુખ બક્ષીપંચ મોરચા) અને સંયોજક તરીકે વિનોદ ભંડેરી (પૂર્વ જિલ્લા મહામંત્રી જામનગર) ની તેમજ જામનગરના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની અમરેલી જિલ્લાના પ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial