Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં સત્યસાઈ સ્કૂલના મુખ્ય માર્ગ ઉપર ગટરના મેઈન હોલનું ઢાંકણુ ગાયબ થઈ ગયું છે આ મેઈન હોલ ઘણાં સમયથી ખુલ્લુ જ હોવાથી અકસ્માતનો સતત ભય રહે છે. કોઈએ અહીં મોટું કાણું છે તે દર્શાવવા ઝાડની ડાળીઓ અને પાણા રાખવાની સેવા કરી પણ આપણા મહાનગરપાલિકા તંત્રને અહીં ઢાંકણું ફીટ કરવાનું સુજતું નથી..! કોઈ નાનો-મોટો અકસ્માત સર્જાય તે પહેલા માર્ગની વચ્ચેના આ મેઈન હોલ ઉપર ઢાંકણું ફીટ કરવાની તાતી જરૃર છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial