Advertisement
Author: નોબત સમાચાર

કેન્દ્ર-રાજ્ય સરકારની કચેરીઓમાં તારીખ રર જાન્યુ. સોમવારે અડધા દિવસની રજા

જામનગર તા. ૧૯ઃ અયોધ્યામાં ભગવાન શ્રીરામની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી તા. રર ના યોજાનાર છે. લોકો આ ભવ્યાતી ભવ્ય કાર્યક્રમમાં સહભાગી થઈ શકે તે હેતુથી રાજ્ય સરકારે અડધા દિવસની રજા જાહેર કરી છે. કેન્દ્ર સરકારે તે પહેલા જ આ જાહેરાત કરી દીધી છે. તા. રર અને સોમવારે કેન્દ્ર તથા રાજ્ય સરકારની તમામ કચેરીઓ તથા રાજ્ય સરકારની તમામ સંસ્થાઓ અડધા દિવસ માટે બપોરે ર-૩૦ વાગ્યા સુધી બંધ રહેશે. આ હુકમ ગુજરાત સરકારની તમામ કચેરીઓ, કેન્દ્ર તથા રાજ્ય સરકાર હસ્તકના વોર્ડો/કોર્પોરેશન તેમજ પંચાયત કર્મચારીઓને લાગુ પડશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh