Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના શ્રી સત્યનારાયણ મંદિરે પ૦૦ હનુમાન ચાલીસાનું થશે નિઃશૂલ્ક વિતરણ

શ્રી રામમંદિરના પ૦૦ વર્ષનો સંઘર્ષ સફળ થયાની ઉજવણીઃ

જામનગર તા. ૧૯ઃ અયોધ્યામાં શ્રી રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રર/૧ ને સોમવારે યોજાનાર છે ત્યારે દેશભરના મંદિરોમાં આ પર્વને ઉજવવા વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે.

છોટીકાશી જામનગરમાં સત્યનારાયણ મંદિર રોડ પર આવેલ પ્રાચીન સત્યનારાયણ મંદિરે તા.રર/૧ ને સોમવારે સવારે ૧૦ કલાકેથી પ૦૦ હનુમાન ચાલીસાનું નિઃશૂલ્ક વિતરણ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ પર મંદિર નિર્માણનો સંઘર્ષ પ૦૦ વર્ષ જૂનો છે, આ સદીયોનો સંઘર્ષ સફળ થવાનાં અવસરની ઉજવણીરૃપે ભકતોને વહેલા તે પહેલાના ધોરણે પ૦૦ હનુમાન ચાલીસાનું વિતરણ કરવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh