Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના પાર્વતીદેવી અને બ્રિલિયન્ટ સ્કૂલના બાળકોની ભાવભરી શ્રદ્ધાંજલિ

વડોદરાના હરણીમાં બનેલી ગમખ્વાર બોટ દુર્ઘટનાના મૃતકોને

વડોદરામાં ગઈકાલે બોટ પલ્ટી જતા પાણીમાં ડૂબી જવાથી અનેક માસુમ બાળકોના મૃત્યુ નિપજ્યા હતાં. જામનગરના લીમડાલાઈનમાં આવેલી પાર્વતીદેવી સ્કૂલ તથા બ્રિલિયન્ટ સ્કૂલમાં આજે સવારે તમામ વિદ્યાર્થીઓએ એકસાથે મળીને મૃતક વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. બન્ને સ્કૂલમાં વિદ્યાર્થીઓ મીણબત્તી પ્રગટાવી મૃતક બાળકો પ્રત્યે સહાનુભૂતિ વ્યકત કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ સમયે શાળાના સંચાલકો, શિક્ષકો પણ જોડાયા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh