Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વડોદરાના હરણીમાં બનેલી ગમખ્વાર બોટ દુર્ઘટનાના મૃતકોને
વડોદરામાં ગઈકાલે બોટ પલ્ટી જતા પાણીમાં ડૂબી જવાથી અનેક માસુમ બાળકોના મૃત્યુ નિપજ્યા હતાં. જામનગરના લીમડાલાઈનમાં આવેલી પાર્વતીદેવી સ્કૂલ તથા બ્રિલિયન્ટ સ્કૂલમાં આજે સવારે તમામ વિદ્યાર્થીઓએ એકસાથે મળીને મૃતક વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. બન્ને સ્કૂલમાં વિદ્યાર્થીઓ મીણબત્તી પ્રગટાવી મૃતક બાળકો પ્રત્યે સહાનુભૂતિ વ્યકત કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ સમયે શાળાના સંચાલકો, શિક્ષકો પણ જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial