Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પરિણીતાએ અદાલતનો આશરો લીધોઃ
જામનગર તા. ૨૬: જામનગરના એક પરિણીતાએ પતિ તથા સાસુ સામે ત્રાસ આપી ઘરમાંથી કાઢી મૂકવા અંગે અદાલતમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગરના બેડી વિસ્તારમાં રહેતા મુમતાઝબાનુના નિકાહ જાફર ઈસુબ કકલ સાથે થયા પછી આ પરિણીતાને ત્રાસ આપવામાં આવતા અને પહેરેલા કપડે ઘરમાંથી કાઢી મુકાતા તેઓએ અદાલતનો આશરો લીધો છે.
આ પરિણીતાએ ડોમેસ્ટિક વાયલન્સ એક્ટ હેઠળ પતિ જાફર ઈસુબ કકલ તથા સાસુ જેનાબેન કકલ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી તરફથી વકીલ અશરફ જુણેજા, નિલય ઠાકર રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial