Advertisement
Author: નોબત સમાચાર

પતિ તથા સાસુ સામે ત્રાસ આપી ઘરમાંથી કાઢી મૂક્યાની થઈ ફરિયાદ

પરિણીતાએ અદાલતનો આશરો લીધોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૬: જામનગરના એક પરિણીતાએ પતિ તથા સાસુ સામે ત્રાસ આપી ઘરમાંથી કાઢી મૂકવા અંગે અદાલતમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગરના બેડી વિસ્તારમાં રહેતા મુમતાઝબાનુના નિકાહ જાફર ઈસુબ કકલ સાથે થયા પછી આ પરિણીતાને ત્રાસ આપવામાં આવતા અને પહેરેલા કપડે ઘરમાંથી કાઢી મુકાતા તેઓએ અદાલતનો આશરો લીધો છે.

આ પરિણીતાએ ડોમેસ્ટિક વાયલન્સ એક્ટ હેઠળ પતિ જાફર ઈસુબ કકલ તથા સાસુ જેનાબેન કકલ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી તરફથી વકીલ અશરફ જુણેજા, નિલય ઠાકર રોકાયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh