Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકાના સ્વામિનારાયણ આશ્રમમાં
જામનગર તા. ૨૬: દ્વારકાના સ્વામિનારાયણ આશ્રમ ખાતે ભક્તિ મહિલા મંડળ, અકાળા (સુરત) તથા ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ચોરાસી તાલુકા બ્રાન્ચ સુરત તથા ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારકાના સહયોગથી યોજાયેલ નિઃશુલ્ક નેત્ર નિદાન તથા ચશ્મા વિતરણ કેમ્પમાં કુલ ૧૧૯૭ દર્દીઓએ લાભ લીધો હતો. જે પૈકી ૧૦૭૭ લાભાર્થીઓને નિઃશુલ્ક ચશ્મા વિતરણ કરવામાં આવેલ. કેમ્પને સફળ બનાવવા ડો. દિનેશભાઈ જોગાણી (ઓપ્થો), ઉ.પ્ર. લો દૃષ્ટિ ચક્ષુ બેંક તથા તેની ટીમે તેમજ ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારકાના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial