Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨૬: શ્રી હાલારી વિશા ઓશવાળ સમાજ-જામનગર દ્વારા વસ્તીગ્રંથનું પ્રિન્ટીંગ જાન્યુઆરી-૨૦૨૬થી કરવામાં આવશે તો જ્ઞાતિજનોએ તેમના પરિવારની વિગત જાન્યુઆરી ૨૦૨૬ પહેલા ઓનલાઈન એપ્લીકેશન ડાઉનલોડ કરીને તેમાં સુધારો કરવાનો રહેશે. જેથી વસ્તીગ્રંથમાં પરિવારની વર્તમાન વિગત છાપી શકાય.
આ સંદર્ભે હાલારી વિશા ઓશવાળ સમાજ દ્વારા કેમ્પ તા. ૨૬-૧૨ અને ૨૭-૧૨ના સવારે ૯ થી ૧ અને સાંજે ૪ થી ૭ વાગ્યા દરમ્યાન અતિથિગૃહમાં રાખવામાં આવ્યો છે. વધુ વિગત માટે ભવ્ય સુમરિયા મો. ૯૧૫૭૮ ૪૦૯૭૩, જિનેશ શાહ મો. ૯૯૦૪૧ ૬૮૦૬૨ નો સંપર્ક કરવા માટે શિરીષ નેમચંદ સાવલા (મો. ૯૪૨૯૭ ૯૯૮૦૫) કન્વીનર, વસ્તીગ્રંથ અને આઈકાર્ડ સમિતિ, શ્રી હાલારી વિશા ઓશવાળ સમાજ-જામનગર-દ્વારા જણાવાયુ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial