Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧પઃ કલ્યાણપુરના પ્રેમસર ટંકારીયા ગામના એક પરિણીતાએ માથાના દુખાવાથી કંટાળી જઈને ઝેરી ટીકડા ગળી લઈ આત્મહત્યા કરી લીધી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના પ્રેમસર ટંકારીયા ગામમાં વસવાટ કરતા મણીબેન ભરતભાઈ કાગડીયા (ઉ.વ.ર૭) નામના પરિણીતાને થોડા દિવસોથી માથું દુખતું હતું.
તેનાથી કંટાળી ગયેલા આ પરિણીતાએ મંગળવારે સવારે પોતાના ઘરમાં ઝેરી ટીકડા ગળી લીધા હતા તેની જાણ થતાં મણીબેનને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જ્યાં આ પરિણીતાનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. પતિ ભરત જીવાભાઈ કાગડીયાએ પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial