Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લાની વાણિજ્યક સંસ્થાઓને
જામનગર તા. ૬: વડાપ્રધાનના આત્મ નિર્ભર ભારત અભિયાન અંતર્ગત હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીના સૂત્રને સાર્થક કરવા જામનગર ઈન્ચાર્જ મદદનીશ શ્રમ આયુક્ત એ.કે. શિહોરાએ જામનગર જિલ્લાની વાણિજ્યક સંસ્થાઓને સહકાર આપવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ અભિયાનથી દેશમાં ઉદ્યોગો, હસ્તકળા, નાના વેપારીઓ અને સ્થાનિક ઉત્પાદકોને મજબૂત બનાવી શકાય. આ ઉપરાંત સ્થાનિક કારીગરો, હસ્તકળા કર્મચારીઓ, નાના વેપારીઓ, હેન્ડલૂમ-હસ્તશિલ્પ ઉદ્યોગો, એમએસએમઈ ઉદ્યોગો માટે વિકાસ અને રોજગાર વધારવાનો પ્રયાસ કરવાનો છે. સ્થાનિક અને ઘરેલુ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા તેમજ વોકલ ફોર લોકલના વિચારને મજબૂત કરવા તેમણે અનુરોધ કર્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial