Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૬: રાજ્ય સરકારે મંત્રીઓ માટેના અંગત સ્ટાફની ફાળવણી કરી છે, જેમાં જામનગરના નિવાસી અધિક કલેક્ટરનો સમાવેશ કરાયો છે.
સરકાર દ્વારા રાજ્યના મંત્રીઓ માટે અંગત સચિવ, અધિક અંગત સચિવ અને અંગત મદદનીશની નિમણૂક કરી છે. જેમાં રાજ્યના રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના મંત્રી ડો. જયરામ ગામીતના અંગત સચિવ તરીકે જામનગરમાં નિવાસી અધિક કલેક્ટર બી.એન. ખેરને મૂકવામાં આવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial