Advertisement
Author: નોબત સમાચાર

નવચંડી યજ્ઞ-લોકડાયરાનો કાર્યક્રમ

ગોવિંદ ગૌશાળાના લાભાર્થે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૫: સદ્ગુરૂ સેવા ટ્રસ્ટ સંચાલિત ગોવિંદ ગૌશાળાના લાભાર્થે નવચંડી યજ્ઞ તથા તા. ૨૭ ને શુક્રવારે સવારે ૯ થી બપોરના ૧ વાગ્યા દરમિયાન ઠેબા બાયપાસ ચોકડીથી વિજરખી રોડ, હરિદ્વાર ગણપતિજી મંદિરની પાસે, જામનગરમાં યોજવામાં આવ્યો છે.

રાત્રે ૯ વાગ્યે આયોજીત લોકડાયરામાં ગાયક મનસુખભાઈ હીરાણી, દિવ્યાબેન રાજગોર તથા રેખાબેન અગ્રાવત દુહા-છંદ-ભજનની રમઝટ બોલાવશે. કાર્યક્રમનું સંચાલન રાજન ઠાકોર કરશે. ધર્મપ્રેમી જનતાને આ કાર્યક્રમનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh