Advertisement
Author: નોબત સમાચાર

જામખંભળિયાઃ એસટી ડેપોમાં મુસાફરો માટે નિઃશુલ્ક છાસ વિતરણ

ખંભાળિયામાં ગરમી તથા હીટવેવની સ્થિતિ હોય ખંભાળિયા એસ.ટી. બસ સ્ટેશન પર મુસાફરો તથા કર્મચારીઓ તથા જતી આવતી બસના મુસાફરોને વિનામૂલ્યે છાશ વિતરણ કરવામાં આવ્યું હતું. એસ.ટી.ના વિભાગીય નિયામક જાડેજા, ખંભાળિયા એસ.ટી. ડેપો મેનેજર મિલનભાઈ રાઠોડ તથા ભારતીય મજદૂર સંઘ તથા કર્મચારી મંડળના હોદ્ેદારો આ કાર્યમાં જોડાયા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh