Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયામાં ગરમી તથા હીટવેવની સ્થિતિ હોય ખંભાળિયા એસ.ટી. બસ સ્ટેશન પર મુસાફરો તથા કર્મચારીઓ તથા જતી આવતી બસના મુસાફરોને વિનામૂલ્યે છાશ વિતરણ કરવામાં આવ્યું હતું. એસ.ટી.ના વિભાગીય નિયામક જાડેજા, ખંભાળિયા એસ.ટી. ડેપો મેનેજર મિલનભાઈ રાઠોડ તથા ભારતીય મજદૂર સંઘ તથા કર્મચારી મંડળના હોદ્ેદારો આ કાર્યમાં જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial