Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૮: ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના હેઠળ ૧૦ ધંધામાં નાના પ્રકારના વ્યવસાય માટે જરૂરી સાધનો આપવામાં આવે છે. જેમાં ભરતકામ, બ્યુટી પાર્લર, પંચર કિટ, ઈલેકટ્રીક રીપેરીંગ, સેન્ટીંગ કામ વિગેરેનો સમાવેશ થાય છે. આ અંગેના ઓનલાઈન ફોર્મ ભરવા માટે સવારે ૧૧ થી બપોરના ૧ વાગ્યા દરમિયાન રંગુનવાલા હોસ્પિટલ, કાલાવડ ગેઈટ પાસે, જામનગરનો તથા વધુ વિગત માટે ૦૨૮૮-૨૫૫૮૭૪૭નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial