Advertisement
Author: નોબત સમાચાર

ચૈત્ર માસની અમાસે સર્વ જ્ઞાતિ માટે નિઃશુલ્ક તર્પણ વિધિ

જામનગર તા. ૧૮: આગામી ચૈત્ર માસ-૩૦ (અમાસ)ન્ ાા દિવસે તા. ૨૭-૪-૨૦૨૫ના રવિવારે, સર્વે પિતૃના મોક્ષ માટે નિત્ય તર્પણની વિધિ સર્વ જ્ઞાતિ માટે નિઃશુલ્ક બાલાચડી બાળેશ્વર, ભોળેશ્વર મહાદેવના સાનિધ્યમાં રાખવામાં આવેલ છે. જે કોઈપણ શ્રદ્ધાળુને આ વિધિમાં લાભ લેવો હોય તો નામ નોંધાવા માટે પોતાના નામ નોંધાવી શકે છે. નામ નોંધવાની છેલ્લી તા. ૨૨-૦૪-૨૦૨૫ સાંજે ૦૭:૦૦ વાગ્યા સુધી રહેશે.

વધુ વિગતો તથા નામ નોંધણી માટે મિતેષ દવે, ઓફિસ નં. ૧૧૮:બી પ્રથમ માળ ઈન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્ષ,  પંચેશ્વર ટાવર રોડ, જામનગર. મો. નં. ૯૭૨૫૭ ૬૯૧૬૧ નો સંપર્ક કરવો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh