Advertisement
Author: નોબત સમાચાર

ઢીંચડા રીંગરોડ પરથી એક આસામીના બાઈકની ઉઠાંતરી

રૂા.૨૦ હજારનું બાઈક ઉપડી ગયું:

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૦: જામનગરના ઢીંચડા રીંગરોડ પરથી ત્રણ સપ્તાહ પૂર્વે એક આસામીના બાઈકની ચોરી થયાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.

જામનગરના ઢીંચડા રીંગરોડ પર આવેલી તિરૂપતિ સોસાયટી નજીક સાંઈનાથ સોસાયટીમાં રહેતા રમેશભાઈ ભીખાભાઈ પરમાર નામના આસામીએ ગઈ તા.ર૩ની બપોરે રીંગરોડ પર જીજે-૧૦-સીએલ ૪૪૩૨ નંબરનું પોતાનું રૂા.૨૦ હજારનું બાઈક મૂક્યું હતું.

ત્યાંથી બીજા દિવસની સાંજ સુધીમાં તે મોટરસાયકલની ચોરી થઈ ગઈ છે. સિટી બી ડિવિઝનમાં રમેશભાઈએ ફરિયાદ નોંધાવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh