Advertisement
Author: નોબત સમાચાર

ભાણવડ તાલુકામાં અખિલ વિશ્વ ગાયત્રી જ્યોતિ કળશ રથયાત્રાનું પરિભ્રમણ સંપન્ન

પૂર્વ મંત્રી સહિતના અગ્રણીઓએ કર્યું સ્વાગત

                                                                                                                                                                                                      

ભાણવડ તા. ર૩: ભાણવડ તાલુકામાં વિવિધ વિસ્તારોમાં અખિલ વિશ્વ ગાયત્રી જ્યોતિ કળશ રથ યાત્રાનું પરિભ્રમણ થયું હતું.

ભાણવડ શહેરમાં ગાયત્રી મંદિરે કળશ રથ યાત્રાનું આગમન થતા પૂર્વ મંત્રી મૂળુભાઈ બેરા, ગોવિંદભાઈ કનારા, સંજયભાઈ કણઝારિયા વિગેરે આગેવાનો તથા મોટી સંખ્યામાં ધર્મપ્રેમીઓએ સ્વાગત કર્યું હતું.

ત્રણ દિવસના પરિભ્રમણમાં તાલુકાના વિવિધ ગામોમાં ધર્મપ્રેમીઓ, ગામના આગેવાનોએ ભક્તિભાવ સાથે સ્વાગત કર્યું હતું. આયોજન હિરાબેન વારોતરિયા, રમણિકભાઈ નકુમ, રણછોડભાઈ, વિજયભાઈ વિગેરેએ કર્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh