Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધો. ૧ થી ૧૨ તથા ઉચ્ચ અભ્યાસુઓ માટે
જામનગર તા. ૨૬: દશનામ ગોસ્વામી સમાજ-જામનગર દ્વારા આ વર્ષે પણ સરસ્વતી સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વર્ષ ૨૦૨૫માં ધો. ૧ થી ૧૨ તથા ઉચ્ચ ડિગ્રી અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને સન્માનીત કરવામાં આવશે. વિદ્યાર્થીઓએ તેમની માર્કશીટ તા. ૬-૭-૨૫ સુધીમાં પ્રભાતગીરી કૈલાશગીરી ગોસાઈ, ગોસ્વામી સમાજની વાડીની ઓફિસે રજુ કરવાની રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial