Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨૬: ખાખરીયા પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ (મોટી વેરાવળ લોહાણા) ના વર્ષ ૨૦૨૫-૨૮ના કાર્યકાળ માટે હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે અમીતભાઈ ખાખરીયા, ઉપપ્રમુખ તરીકે સંજયભાઈ ખાખરીયા, સેક્રેટરી તરીકે જીગ્નેશભાઈ ખાખરીયા, સહમંત્રી તરીકે જીતેશભાઈ ખાખરીયા, ખજાનચી તરીકે વિરાજભાઈ ખાખરીયા, સહખજાનચી સંદીપ ખાખરીયા, મેનેજીંગ ટ્રસ્ટી વિજયભાઈ ખાખરીયા, અને મનસુખભાઈ ખાખરીયા, કો.ઓ. પ્રદીપભાઈ ખાખરીયા અને કેવલભાઈ ખાખરીયા, તેમજ કારોબારી સમિતિમાં ૧૫ સભ્યો અને ટ્રસ્ટી તરીકે મનોજભાઈ ખાખરીયા, ડો. મેહુલ ખાખરીયા, વિશાલભાઈ ખાખરીયા, જેસલભાઈ ખાખરીયાની સર્વાનુમત્તે વરણી કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial