Advertisement
Author: નોબત સમાચાર

હવે ટૂ-વ્હીલર ધારકોએ પણ ભરવો પડશે ટોલ ટેકસ ?

૧૫ જુલાઈથી નવા નિયમોની તૈયારી

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૨૬: મળતી માહિતી મુજબ કેન્દ્ર સરકાર હાઈવે મુસાફરીને લગતા નીતિ નિયમોમાં મોટા ફેરફારો કરવા જઈ રહી છે. આ ફેરફારોના ભાગરૂપે ૧૫ જુલાઈ ૨૦૨૫થી ટુ-વ્હિલર ચાલકોને પણ હાઈવે પર ટોલ-ફ્રીનો લાભ આપવાનું બંધ કરવામાં આવશે. જો કે આ મુદ્ે સરકારે સત્તાવાર જાહેરાત નથી કરી, પરંતુ આ પગલું ટુ-વ્હિલરને પણ ફાસ્ટ ટેગ દ્વારા ડિજિટલ ટોલ કલેકશન સિસ્ટમના દાયરામાં લાવવાની નીતિનો એક ભાગ છે.

હાલ દેશમાં તમામ હાઈવે પર ટુ-વ્હિલરને ટોલમાંથી મુકિત છે. તેનું કારણ એ હતું કે રસ્તાના ઘસારા પર આ વાહનોની અસર નહીવત છે. આ ઉપરાંત આ વાહનો પાસેથી ટોલ ઉઘરાવવાનો ખર્ચ પણ વધારે થાય એમ હતો. પરિણામે, ટુ-વ્હિલરને ફાસ્ટ ટેગ ખરીદવાની પણ કોઈ જરૂરિયાત ન હતી, પરંતુ તેમાં હવે ફેર વિચારણા થઈ હોવાનું જાણવા મળે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh