Advertisement
Author: નોબત સમાચાર

હાડકાની ઘનતા માપવા માટે નિઃશુલ્ક આયુર્વેદિક નિદાન અને ચિકિત્સા કેમ્પ

જામનગરના આઈ.ટી.આર.એ.માં

                                                                                                                                                                                                      

જામનગરઃ તા. ૧૫ આયુર્વેદ શિક્ષણ અને અનુસંધાન સંસ્થાન, જામનગર માં કાર્યચિકિત્સા વિભાગ દ્વારા તા. ૧૬ મે શુક્રવારે સવારે ૯ થી ૧૨ દરમિયાન ઓ.પી.ડી. નંબર - ૮, ઓ.પી.ડી. બ્લોક, આયુર્વેદ પરિસર, આઈ.ટી.આર.એ.માં હાડકાની ઘનતા માપવા (બોન મિનરલ ડેનસિટી) માટે વિનામૂલ્યે નિદાન-ચિકિત્સા સુવિધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કાર્યચિકિત્સા વિભાગના વડા પ્રો. મંદીપ ગોયલ અને તેની તજજ્ઞ આયુર્વેદાચાર્યોની ટીમ દ્વારા નિદાન ચિકિત્સા આપવમાં આવશે. આ સુવિધાનો લાભ લેવા સંસ્થાના નિયામક પ્રો. ડો. તનુજા નેસરીએ જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh